Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ખીચડી ઘરમાં રવિવારે ગરીબ બાળકોને જમાડવાનો આસોપાલવ ગ્રુપે લાભ લીધો

સુરેન્દ્રનગર શ્રી વાસુપુજ્ય જિનલય શેઠ આણંદજી કલ્યાણજી ની પેઢી સંચાલીત ખીચડી ઘરમાં સુરેન્દ્રનગરના ગરીબ વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને દર રવિવારે  સવારે ૧૦ થી ૧૨ રૂબરૂ જઇને જમાડવામાં આવે છે. આ રવિવારનો બાળકોને જમાડવાનો લાભ આસોપાલવ    ગ્રુપે લીધો હતો. - બાળકો ને પુરી - ઉંધુયુ - મોહનથાળ ખમણ પીરસવામાં આવેલ.

(12:55 pm IST)