Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભાવનગરમાં ઇદે મિલાદનો શણગાર

આગામી તા. ૨૧નાં રોજ ઇદે મિલાદનો તહેવાર હોઇ ભાવનગરની મસ્જીદો-દરગાહોને આકર્ષક શણગાર કરવામાં આવેલ છે.

(11:39 am IST)