Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દ્વારકામાં જલારામ મંદિરે અન્નકુટ

દ્વારકા : પૂજન જલારામ બાપાની જન્મજયંતિએ જલારામ મંદિરે અન્નકુટ ઉત્સવ તથા ભવ્ય શોભાયાત્રા અને લોહાણા મહાજનવાડીમાં સમૂહ ભોજન બાપાના પ્રસાદનો હજારો લોહાણા જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. અન્નકુટ દર્શનની તસ્વીર.

(11:03 am IST)