Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભાવનગરમાં કોરોનાથી બે લોકોના મોત : નવા 42 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 3736 થયો : મૃત્યુઆંક 57

ભાવનગર સીટીમાં 25 કેસ અને એકનું મોત : ગ્રામ્યમાં 17 કેસ અને એકનું મોત

ભાવનગર : ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આને કોરોનાથી બે લોકોના મોત નિપજ્યા છે અને નવા નવા 42 પોઝીટીવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસનો આંક 3736 થયો છે જયારે મૃત્યુઆંક 57 થયો છે

આજે નોંધાયેલા નવા 42 પોઝિટિવ કેસમાં ભાવનગર સિટીમાં નવા 25 કેસ અને એકનું મોત થયો છે જયારે ભાવનગર જિલ્લાના ગ્રામ્યમાં 17 કેસ અને એકનું મોત થયું છે 

(7:02 pm IST)