Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સુત્રાપાડા રાજપૂત ચોકમાં ગણેશજીની સ્થાપનાઃ

 રાજપૂત ચોકમાં ગણેશજીની સ્થાપના કરાયેલી તેમજ દરરોજ સવાર સાંજ મહા આરતી કરવામાં આવે છે તેમ  અનેક પ્રકારનો પ્રસાદ ધરવામાં આવે છે તેમજ હાલ રાજપૂત ચોક ગજાનંદની સ્થાપનામાં ભકિતમય બન્યો છે ત્યારે વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો બહોળી સંખ્યામાં ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગણેશજીની તસ્વીર. (૧૧.૪)

(12:15 pm IST)