Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જસદણનાં વાજસુરપરા ખાતે શ્રી ગણેશ ઉત્‍સવ

જસદણનાં વાજસુરપરા ખાતે શ્રી ગણેશ ઉત્‍સવ સમિતિ દ્વારા ઘણા વર્ષોથી ગણેશ ઉત્‍સવ યોજાય છે. મેઇન રોડ ઉપર ગણપતિબાપાની સ્‍થાપના કરી દસ દિવસ સુધી રોજ મહાઆરતી કરવામાં આવે છે બાદમાં અગિયારમાં દિવસે ગણેશજીની શોભાયાત્રા યોજી વિસર્જન કરવામાં આવે છે.(તસ્‍વીરઃ વિજય વસાણી, આટકોટ)

(12:10 pm IST)