Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પ્રભાસપાટણમાં અન્નકુટ:પ્રભાસપાટણઃ

 પ્રભાસ પાટણ મુકામે જૈન દેરાશરની બાજુમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવેલ તેને તા. ૧૬-૯-૧૮ના રોજ અન્નકુટનું આયોજન કરવામાં આવેલ જેને ભકતજનોએ દર્શન કરીને  ધન્ય થયા હતા. અન્નકુટ દર્શનની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)(૧.૨)

(12:09 pm IST)