Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

સોમનાથને રૂદ્રાક્ષનો શણગાર

 સોમનાથ મહાદેવને શિવજીને પ્રિય રૂદ્રાક્ષનો શ્રૃંગાર કરવામાં આવેલ હતો. આ શ્રૃંગારમાં ૧૧૦૦૦ રૂદ્રાક્ષનો શ્રૃંગાર થયેલ હતો. રૂદ્રાક્ષના આભૂષણોમાં આરૂઢ થયેલ મહાદેવનાં સૌમ્ય સ્વરૂપનાં દર્શન કરી ભકતો ધન્ય બન્યા હતા. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ) (૧૧.૪)

(11:43 am IST)