Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

જામજોધપુરનાં સડોદરામાં ૬ ઇંચ વરસાદમાં ૩ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા

 જામ-જોધપુર : તાલુકાના સડોદરામાં કાલે બપોરે દોઢ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડતા તમામ ડેમ-નદી નાળામાં પુર આવેલ અને ત્રણ કોઝવે ઉપર પાણી ફરી વળતા બે કલાક વાહન વ્યવહાર બંધ રહેલ હતો. જગતનો તાત વાવણી કાર્યમાં લાગી ગયેલ છે. (તસ્વીર : અહેવાલ : મધુભાઇ મહેતા, સડોદર)

(1:35 pm IST)