Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

જામનગરના કલેકટર-કમીશ્નરની બદલી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯,જામનગરના કલેકટર-કમીશ્નરની બદલી કરવામાં આવી છે. 

જામનગરના કલેકટર તરીકે જૂનાગઢના કલેકટર ડો.સૌરભ પારધીની નિમણૂંક કરવામાં આવી છે. 

     જામનગરના મ્યુ.કમિશ્નર તરીકે વિજય ખરાડી ની નિમણુંક કરવામાં આવી છે. 

(1:11 pm IST)