Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબી રામધન આશ્રમના શિષ્યાએ દાદીની પુણ્યતિથીની સેવાકાર્યો થકી ઉજવણી કરી

મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાં ના શિષ્યા રતનબેનના દાદીમાંની છઠ્ઠી પુણ્યતિથી નિમિતે વિવિધ સેવાકાર્યો કરીને ઉજવણી કરવામાં આવી હતી
જેમાં પરિવાર દ્વારા વૃદ્ધાશ્રમમાં ભોજન, વૃક્ષારોપણ, રોપા વિતરણ, ગાયોને ઘાસ, જરૂરિયાતમંદોને વસતો, બાળકોને ભોજન કરાવીને પુણ્યતિથી ઉજવી હતી સાથે જ કોરોનામાં મૃત્યુ પામેલ મૃતાત્માઓની શાંતિ અર્થે ધૂનનું આયોજન કર્યું હતું તેમ સેવક મુકેશ ભગતની યાદી જણાવે છે

(9:35 pm IST)