Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અમરેલી - ભાવનગરનો 109 ચોરસ કિ.મી વિસ્તાર સિંહો માટે સંરક્ષિત જાહેર કરાશે

ગીર અભ્યારણ્ય બહાર જે વિસ્તારોમાં સિંહો વસવાટ કરે છે અથવા સિંહોની મૂવમેન્ટ છે તે માટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (જૂનાગઢ વન્ય-પ્રાણી વર્તૂળ) હેઠલ અમરેલી મુખ્ય મથક ખાતે એક નવુ ડિવીઝન ઉભુ કરવામાં આવશે. આ ડિવીઝનમાં અમરેલી જિલ્લાનાં અમરેલી, લીલીયા, કુકાવાવ, જાફરાબાદ, રાજુલા તથા ભાવનગર જિલ્લાનાં મહુવા, જેસર, પાલિતાણા અને તળાજા તાલુકાનાં વિસ્તારને આવરી લેવામાં આવશે.

(8:04 pm IST)