Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ભાવનગરમાં રેલવેના નિવળત કર્મચારીનો આપઘાત

 ભાવનગર,તા.૧૯ : શહેરમાં રેલવેના નિવળત્ત કર્મચારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
 અનંતવાડી વિસ્‍તારમાં માં રહેતા નિલેશભાઈ ચુનીલાલ પંડ્‍યા (ઉં.વ.૫૧) શહેરના માધવાનંદ આશ્રમ પાસે દિવાલની ફેન્‍સીંગની એંગલ સાથે  અગમ્‍ય કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતક ની માનસિક બિમારીની સારવાર ચાલતી હતી અને તેઓ રેલવેના નિવળત કર્મચારી હતા . આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
 દારૂ ઝડપાયો
 ઘોઘા રોડ પાસે રહેતા સવજી ઉર્ફે શૈલેષ નાનજીભાઈ બારીયા ને વિદેશી દારૂની રૂ. ૩૦૦૦ ની કિંમતની ૧૦ નંગ બોટલો સાથે ઘોઘારોડ પોલીસે ઝડપી લઈ  કાર્યવાહી કરી હતી.

 

(11:48 am IST)