Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ એક 3 દર્દીનું મોત : નવા 64 કેસ નોંધાયા : વધુ 101 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ એક  દર્દીનું  કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 64 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 101 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,70,825 સેમ્પલ લેવાયા છે

(6:35 pm IST)