Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જુનાગઢના દાતારની જગ્યામાં વાવાઝોડાથી ૧પ લાખનું નુકસાન

જુનાગઢ : ગરવા ગિરનાર ઉપર આવેલ દાતારની જગ્યામાં વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. પાણીની લાઇન, સીસીટીવી, કેમેરા, બારી દરવાજા ભાંગીને ભુકકો થઇ ગયો છે. અને અંદાજે ૧પ લાખનું નુકસાન થયુ છે.  (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:01 pm IST)