Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

મોરબીના પીએસઆઇ એ,બી,જાડેજા સસ્પેન્ડ :ગેરજવાબદારીના કારણોસર જિલ્લા પોલીસ વડા ડો, કરનરાજ વાઘેલાની કર્યવાહી

 

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ .બી.જાડેજાને  સસ્પેન્ડ કરાયા છે

પીએસઆઈ .બી.જાડેજા ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા દરમ્યાન હડમતીયા ગામ નજીક ઝાડ પરથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં બનાવની નોંધમાં ગેરજવાબદારીનું કારણ બતાવી સસ્પેનડ કરવામાં આવ્યા છે

 

(12:54 am IST)