Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 110 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 107 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે કોરોનાના નવા 110 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 107 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક  16 છે, અત્યાર સુધીમાં કુલ 2,29,539 સેમ્પલ લેવાયા છે
 

(9:45 pm IST)