Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ઘુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે

 જૂનાગઢ : જામજોધપુર તાલુકાના ઘુનડા સતપુરણધામ આશ્રમના લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ મુલાકાત લીધી હતી અને આશ્રમની વિવિધ સેવાકિય પ્રવૃતિ નિહાળી પ્રસન્નતા વ્યકત કરી. ગુરૂ ગીતા અર્પણ કરી રાજભા ગઢવીનું સન્માન કરતા પૂ.જેન્તીરામ બાપા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:59 am IST)