Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ચામુંડામાં ના દર્શનાર્થી માટે સાબુ પાણી વ્યવસ્થા

વઢવાણઃ  ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ઉપરનું મંદીર કોરોના વાયરસને ધ્યાનમાં રાખી સરકારની ગાઇડલાઇન મુજબ ૧૦ દિવસ બંધ રાખવાં બાબતે દુર દુરથી માતાજીના દર્શન કરવાં આવેલાં માઇ ભકતોને દર્શન કર્યા વગર પાછા ન જવું પડે એટલાં માટે મંદીર ટ્રસ્ટ દ્વારા ડુંગરની તળેટી વિસ્તારમાં આવેલાં ચામુંડા માતાજીનું મંદિર અને નવગ્રહ મંદિરમાં વાયરસ થી સાવચેતી ના ભાંગ રૂપે હાથ ધોવા માટે સાબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને મંદિર દ્વારા સાવચેતના ભાગ રૂપે ખાસ સુચન કરવામાં આવ્યુ છે માતાજીના દર્શન કરવાં આવતા માઇ ભકતોને મોં પર રૂમાલ અને કે કોઈ કપડું રાખી દર્શન કરવાં સુચનાઓ આપી.(

(1:03 pm IST)