Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વઢવાણમાં દર્દીઓ માટે નિઃશુલ્ક ભોજન :

વઢવાણ : વિશ્વકર્મા સેવા સંસ્થા દ્વારા દર શનિવારે દર્દીઓને ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક સેવા આપે છે. બહોળી સંખ્યામાં દર્દીઓ તથા સગાને પણ લાભ અપાય છે. છેલ્લા  ત્રણ વર્ષથી આ સેવા આપી રહ્યા છે. સેવા કાર્યમાં વિનોદભાઇ ભટ્ટ, કમલેશભાઇ, જિતુભાઇ ત્રિવેદી, જયરાજ પિત્રોડા, ગોવિંદભાઇ, રાજુભાઇ બધા સહયોગ આપી રહ્યા છે. નિઃશુલ્ક ભોજન સેવા કાર્યની તસ્વીર. (તસ્વીર : ફારૂક ચૌહાણ, વઢવાણ)(૪૫.૩)

(11:21 am IST)