Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

દામનગરમાં BAPS સંસ્થા દ્વારા પારિવારીક શાંતિ અભિયાન યોજાયું

દામનગર તા.૧૮ :  દામનગર BAPS સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ૨૦૨૦/૨૧ પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિર યોજાય તાલુકા કલ્યાણ મંડળ ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ખાતે શ્રીસ્વામી નીલકંઠસ્વરૂપદાસ ની નિશ્રા માં શિબિર યોજાય દામનગર ક્ષેત્ર ના સત્સંગી એ તાલીમ શિબિર માં આગામી શતાબ્દી મહોત્સવ સેવારત રહેવા અંગે વિવિધ બાબતો થી અવગત કરાયા હતાઙ્ગ

દામનગર BAPS સંસ્થા ના સ્વામી નીલકંઠસ્વરૂપદાસ ની નિશ્રા માં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ૨૦૨૦/૨૧ પારિવારિક શાંતિ અભિયાનઙ્ગ અંતર્ગત સ્વંયમ સેવકો ને પ્રશિક્ષિત કરતી શિબિર યોજાઇ હતી.

વર્ષ ૨૦૨૦/૨૧ માં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ પારિવારિક શાંતિ અભિયાન ની ઉજવણી મહોત્સવ મા૧૫૦ થી વધુ ભાઈ બહેનો એ આ તાલીમ શિબિર માં ભાગ લીધો હતો વીડિયો પ્રોજેકટર દ્વારા સમાજ સેવી પ્રવૃત્ત્િ। ની બહેતરીન જાણકારી આપતા નિષ્ણાંતો એ સ્વંયમ સેવકો ને પારિવારિક શાંતિ માટે મનનીય માર્ગદર્શન આપ્યું હતું.

(12:08 pm IST)