Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ દ્વારા સમુહલગ્નના ઉપલક્ષ્યમાં સેવાભાવી સંસ્થાઓને સહાય અર્પણ

દામનગર તા.૧૮ : ભૂરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક ડઝનથી વધુ સંસ્થાઓને ૭માં સર્વજ્ઞાતિય સમુહલગ્નના ઉપલક્ષ્યમાં વિવિધ એક ડઝનથી વધુ સેવાભાવી સંસ્થાઓને આર્થિક સહાય પેટે ચેક અર્પણ કરી સેવાની સુવાસ ફેલાવી હતી.

જે સંસ્થાઓને સહાય અર્પણ કરાઇ છે તેમાં ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ભાવનગર ને ૧લાખ ની મદદ પ્રજ્ઞાચક્ષુ મહિલા ટ્રસ્ટ આર્યઅધ્યન કેન્દ્ર અમરેલી મુક બધિર શાળા અમરેલી સ્વામી નિત્યશુધા મંડળ અમરેલી મહિલા મંડળ અમરેલી દીકરા નું દ્યર વૃદ્ઘાશ્રમ અમરેલી, શિશુવિહાર ભાવનગર માનવ મંદિર મોરબી, સાંત્વના ટ્રસ્ટ મંદબુદ્ઘિ દીકરી વિકલાંગ વડાલ ભેસાણ અંધજન મંડળ અમરેલી ભગવાનનું ધર સિહોર વૃદ્ઘાશ્રમ ગુપ્તપ્રયાગ દીનદયાળ ટ્રસ્ટ માનવ મંદિર સાવરકુંડલા લલ્લુભાઇ શેઠ હોસ્પિટલ સહિત ની સંસ્થા ઓ નેઙ્ગઅઢી લાખ થી વધુ ની રકમ ના ચેક અર્પણ કરતા ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ શ્રી ઓ શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુઙ્ગ

સ્વામી નિત્યક્ષુધા શ્રી તેમજઙ્ગજાણીતા સારસ્વત શ્રી વસંતભાઈ પરીખ, ડો વર્ષાબેન લાલણી, એડવોકેટ સુમિતભાઈ ઠાકર, કિશોરભાઈ મહેતા, ભરતભાઇ દેસાઈ, નયનભાઈ જોશી, રાજુભાઇ પરીખ, રજનીભાઇ ધોળકિયા, દીપકભાઈ ગાંગડીયા સહિત ની ઉપસ્થિતિ માં સેવાકીય પ્રવૃત્ત્િ। ઓ કરતી સંસ્થા ઓ ને આર્થિક મદદ કરી પ્રોત્સાહિત કરી હતી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દૂષયનભાઈ પારેખ મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી સહિત શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર અને ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ નો સરાહનીય નિર્ણય સેવાકીય પ્રવૃત્ત્િ। કરતી એક ડઝન કરતા વધુ સંસ્થા ઓ ની સેવા ઓ સવિસ્તાર થી વિસ્તરે વધુ સારી સેવા ઓ કરી શકે તેવા સુંદર ઉદેશ સાથે રૂપિયા અઢી લાખ કરતા વધુ રકમ ની પહેરામણી રૂપે મદદ કરી પ્રેરણાત્મક પહેરામણી કરીઙ્ગહતી તસ્વીરમાં ચેક સ્વીકારતા સંસ્થાના પ્રતિનિધિઓ નજરે પડે છે.

(12:07 pm IST)