Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જામકંડોરણાના મેઘાવડ ગામે શાકોત્સવની કરવામાં આવેલ ઉજવણી

જામકંડોરણા તાલુકાના મેેઘાવડ ગામે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ રાજકોટ, ભાયાવદર, જુનાગ઼ દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં  આવેલ હતું.ે આ કાર્યક્રમમાં ગોવિંદસ્વરૂપદાસજી, તથા હરિપ્રીયદાસજી, (સ્વામી નારાયણ ગુરૂકુળ રાજકોટ), રામાનુજ સ્વામી-ભાયાવદર, નંદકિશોરદાસજી  સ્વામી-જુનાગઢ, પૂર્ણ પ્રકાશદાસજી, રાજકોટ, વિવેક પ્રિયદાસજી-જુનાગઢ, ભકિતનંદનદાસજી તથા રામાનુજ સ્વામી-ભાયાવદર ઉપસ્થિત રહ્યા હતા અને હરિભકતોને આર્શીવચન પાઠવ્યા હતા તેમજ શાક બનાવી હરિભકતોને પ્રસાદી આપી હતી અને ૧૨૦૦ હરિભકતોએ સત્સંગ તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં સમર્પણ સત્સંગ મંડળ-જશાપર ના હરિભકતો તેમજ એબ્રિસ સમાજના હરિભકતોએ સેવાઓ આપી હતી. (૩.૨)

(2:49 pm IST)