Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ઉના સ્વામીનારાયણ ગુરૂકુળ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ

ઉના : જમ્મુકાશ્મીરના પુલવા જિલ્લામાં આંતકી હુમલામાં શહીદીને વરેલ ૪૦ જાંબાજ સૈનિકોના બલિદાનને ૧૩૫ સ્વામિનારાયણ ગુરૂકુળ સંઘના સંતોએ તેમજ સ્કુલુ-કોલેજના  પ૦૦૦ જેટલા અધ્યાપકો  અને... એમ ગુરૂકુળનો પાચ લાખ છાત્ર-છાત્રાઓ  એવમ વાલીઓએ શાંતિ પ્રાર્થના કરીન ે વીર શહીદોને ભાવાંજલિ  શ્રધ્ધાંજલી પાઠવી છે. શ્રધ્ધાંજલી કાર્યક્રમની તસ્વીર (૩.૫)

 

(11:51 am IST)