Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પોરબંદર સુન્ની અંજુમને દ્વારા આવેદન

 પોરબંદરઃ પુલવામા જિલ્લામાં થયેલ આતંકવાદી હુમલાને વખોડીને પાકિસ્તાનને જવાબ આપવા સુન્ની અંજુમને ઇસ્લામે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. નાપાક કૃત્ય આચરી આપણા વિરજવાનોને શહીદ કરનાર આતંકવાદી તત્વો અને તેને પોષી રહેલા ના-પાકિસ્તાન પર કડક હાથે પગલા લઇ હિંસાવાદી તત્વોનો સંપૂર્ણપણે સફાયો ભારત સરકાર કરે તેવી માંગણી આવેદનમાં કરેલ છે. આવેદન પાઠવ્યું તે તસ્વીર.(૧.૬)

(11:50 am IST)