Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પોરબંદરમાં શિવજીનો અભિષેક કરતા પૂ. ભાઇશ્રી

જુનાગઢ : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે ત્યારે વિશ્વમાંથી કોરોના મહામારીમાંથી મુકત થાય અને આખુ જગતમાં લોકોની આરોગ્ય સુખાકારી જળવાય નિરોગી રહે તેવા શુભ ઉદેશથી વિશ્વ વંદનીય સંત પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ શ્રી હરિમંદિર ખાતે શ્રી ચંદ્રમોલેશ્વરનો અભિષેક કરી પ્રાર્થના કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:53 pm IST)