Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ભાવનગરની જેલમાંથી ૧૪ કેદીઓ જામીનમુકત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯ : ભાવનગરમાં કોરોનાની ત્રીજી લહેરમાં પોઝીટીવ કેસોની વધી રહેલી સંખ્યા તેમજ રાજયમાં પણ કોરોના મહામારીએ પંજો પ્રસરાવ્યો છે.

ત્યારે કોર્ટના નિર્દેશ હેઠળ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને લઇ ભાવનગર જિલ્લા જેલમાં રહેલા આજીવન સજાના ૧૬ પૈકી ૧૪ પાકા કામના કેદીઓના બે માસના જામીન કોર્ટ મારફત મંજુર થતા જિલ્લા મારફત મંજુર થતા ભાવનગરજિલ્લા જેલના સત્ત્।ાવાળાઓ દ્વારા ૧૪ કેદીઓને જામીન પર છોડાયા છે.

(11:13 am IST)