Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મોડીરાત્રે 10,41 વાગ્યે તાલાલા પંથકમાં 3,1ની તીવ્રતાનો ભૂકંપ : તાલાલાથી 5 કી,મી દૂર કેન્દ્ર બિંદુ : લોકોમાં ફફડાટ

ગીર સોમનાથ:તાલાલા પંથકમાં મોડી રાત્રે  10,41 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેને લઈને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આધારભૂત સુત્રોમાંથી મળતી વિગત મુજબ આજે મોડીરાત્રે તાલાલામાં 3,1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 5 કિમિ  દૂર હોવાનું મનાય છે વધુ વિગત મેળવાઈ રહી છે

 

(11:55 pm IST)