Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 3 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર  :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે ત્યારે આજે કોરોનાના નવા 3    પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 5.60.331 સેમ્પલ લેવાયા છે

(9:19 pm IST)