Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામનગરના વુલન મીલ ની ચાલી પાસે રસ્તાની કપાત અને રાવલ વાસના ભૂગર્ભ ગટરના પ્રશ્ને વિપક્ષી નેતાની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત

જામનગર:::જામનગરના વુલન મીલ ની ચાલી પાસે રસ્તાની કપાત અને રાવલ વાસના ભૂગર્ભ ગટરના પ્રશ્ને કોર્પોરેટર ફુરકાન શેખ અને વિપક્ષી નેતા અલ્તાફ ની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીર:કિંજલ કારસરીયા, જામનગર )

(12:50 pm IST)