Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

બિલખા નજીક લીલી પરિક્રમામાં ટ્રેન ઉપર ચડીને જઇ રહેલા લોકોમાંથી ૩ લોકોનેવિજળીનો ઝાટકો લાગ્યો: ભોગ બનનાર ત્રણેયને જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા

જુનાગઢઃ  બિલખા નજીક લીલી પરિક્રમામાં ટ્રેન ઉપર ચડીને જઇ રહેલા લોકોમાંથી ૩ લોકોનેવિજળીનો ઝાટકો લાગ્યો છે. ટ્રેઇન ઉપર પસાર થઇ રહેલા વીજળીના વાયરના કારણે આ ૩ લોકોને વીજળીનો જાટકો લાગ્યો હતો. ભોગ બનનાર ત્રણેયને જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે. (તસવીરો - સ્પીડ રિપોર્ટ)

(1:33 am IST)