Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ડો.પ્રવિણ તોગડીયા સુરેન્દ્રનગરમાં

વઢવાણ તા.૧૮ : સુરેન્દ્રનગરમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયાની સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે યોજવામાં આવેલ હતી.

સ્વામી નારાયણ મંદિરના કે.વી. સ્વામી મોટા સ્વામી પ્રેમવલ્લજીદાસ સ્વામી ભુદેવ અરવિંદ મામા તેમજ મંદિરના અધ્યક્ષો દ્વારા ડો. પ્રવિણ તોગડીયાને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવેલ ત્યારે હિન્દુ પરીષદ સુરેન્દ્રનગરના અધ્યક્ષ વસંતભાઇ પટેલ, પરેશ શાહ, બકુલભાઇ ખાખી વગેરે ડો. પ્રવિણ તોગડીયા સાથે જોડાયા હતા.

(1:54 pm IST)