Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પોરબંદરમાં પુષ્ટી માર્ગીય નવધા ભકિત રાસ ઉત્સવ

પોરબંદર : પૂ.ગોૈ૧૦૮ હરિરાયજી મહારાજના આત્મજ યુવા વૈષ્ણવાચાર્ય પૂ.ગોૈ. ૧૦૮ જય વલ્લભલાલજી તથા વલ્લભાચાર્ય પુષ્ટી માર્ગીય વૈષ્ણવૃંદ અને ગોવિંદ પ્રભુ સેવા મંડળ દ્વારા પુષ્ટીમાર્ગીય નવધા ભકિત રાસોત્સવ (વિલાસ) વૈષ્ણવજનો ઉમટી પડયા હતાં આ રાસોત્સવમાં અવનવા ભકિત સમન્વય ૯ દિવસ રાસોત્સવ યોજાયો હતો, ઉપરાંત પૂ.ગોે. ૧૦૮ જય વલ્લભલાલજી ના વચનામૃતનો વૈષ્ણવજનોએ લાભ લીધો હતો. રાસોત્સવ યોજાયો તે તસ્વીર

 

(12:00 pm IST)