Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

નરેન્દ્રભાઇ તમને ભારતની સેવાનુ આજીવન સૌભાગ્ય પ્રાપ્ત રહે

પૂ.જેન્તિરામબાપાએ નરેન્દ્રભાઇને જન્મદિનની શુભેચ્છા પાઠવી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૮ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિન નિમિતે ગઇકાલે ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તરામબાપાએ જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.

પૂ.જેન્તિરામબાપાએ જણાવ્યું હતું કે સદ્દગુરૂજીની કૃપાથી આપને દિધાર્યું અને ઉત્તમ સ્વસ્થયની પ્રાપ્તી રહે આપમાં ભારતની સેવાનુ પરમ સૌભાગ્ય આજીવન પ્રાપ્ત રહે સમગ્ર પ્રજાના કલ્યાણ માટે પ્રતિબધ્ધ પુરૂષર્થી અને લોક વત્સલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને હૃદયના ભાવપૂર્વક જન્મ દિવસની શુભકામના પાઠવી છે.

(1:02 pm IST)