Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ સત્તાધાર ખાતે વૃક્ષારોપણ દ્વારા સંત જીવરાજબાપુને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

જૂનાગઢ :વિસાવદર તાલુકાનાં સતાધારધામ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ દિવંગત સંતશ્રી જીવરાજબાપુની સમાધી સ્થળે જઇ દર્શન-પૂજન કરી વૃક્ષારોપણ કરી જીવરાજબાપુને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. સતાધારની મુલાકાત વેળાએ જૂનાગઢનાં મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ સહિત વિસાવદરનાં આગેવાનો જોડાયા હતા.

(1:13 pm IST)