Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કોટડા નાયાણીમાં નમામી દેવી નર્મદે કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે નમામી દેવી નર્મદે કાર્યક્રમમાં ગામના આગેવાનો તથા ગ્રામજનો ઉત્સાહપુર્વક જોડયા હતા. વાંકાનેર મામલતદારશ્રી પરમાર, નાયબ મામલતદાર શ્રી ગોસ્વામી, કલાર્ક હરિશ્ચંદ્રસિંહ, સરપંચ વિજયસિંહ, આગેવાનો દશરથસિંહ સજ્જનસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ મહાવીરસિંહ, ભગીરથસિંહ, ગણેશભાઇ પટેલ, મશરૂભાઇ ભરવાડ, જગાભાઇ કોળી સહિતનાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. (૧૪.૫)

(11:48 am IST)