Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વિંછીયામાં ૩૧૧મું ચક્ષુદાન

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા, તા. ૧૮ :. વિંછીયા નવજાગૃતિ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા ૩૧૧મું ચક્ષુદાન નોંધાયુ છે.

વસંતબેન શાંતિલાલ બગડિયાનું બોટાદ મુકામે અવસાન થતા સદગતના પરિજનોના સહયોગથી સદગતના ચક્ષુઓનું દાન કરાયુ હતુ. આ ચક્ષુદાનથી બે અંધજનોને નવી રોશની પ્રાપ્ત થશે.(૨-૬)

(12:02 pm IST)