Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વડાપ્રધાન મોદીના જન્મદિને સોમનાથ મંદિરે ખાસ માર્કંડેય પૂજા:ભાજપ આગેવાનો-કાર્યકરોએ દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના

સોમનાથ "આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનો 68મો જન્મ દિવસ છે. ત્યારે સોમનાથ મંદિરે તેમના આયુષ્ય અને ઐશ્વર્યમાં વૃધ્ધી કરનાર ખાસ માર્કંડેય પૂજા વીધી કરવામાં આવી હતી. આ તકે ભાજપ અગ્રણી અને કાર્યકરોએ મોદીજીના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી

   મોદીના જન્મ દીવસને લઇને મૃત્યુંજય મંત્રના જાપ પણ કરાવ્યા આવ્યા હતા. સાથો સાથે મહાપૂજા કરીને દૂધ, ઘી મધ, શાકરથી મહાદેવની પૂજા પણ કરવામાં આવી હતી.

(7:57 pm IST)