Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કાલે સાંજે શ્રી સોમનાથ મહાદેવને શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ શ્રૃંગાર

આજરોજ સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ છઠ્ઠ સુકામેવાની શૃંગાર કરવામાં આવેલ, ભકતો શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવના દરબારમાં ઠેરઠેરથી ભકતો દંડવત કરવા ઉમટી પડે છે, દોઢ કિલો સુકામેવાથી મહાદેવને સુકામેવાનો શૃંગાર કરવામાં આવેલ અને સાંજે શૃંગાર બાદ સૂકા મેવાનું વિતરણ ઉપસ્‍થિત યાત્રિકોને પ્રસાદ સ્‍વરૂપે કરવામાં આવ્‍યુ હતુ આજે સાંજે કેસરી પુષ્‍પ શ્રૃંગાર કાલે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ શ્રૃંગાર, શનીવારે રૂદ્રાક્ષ શ્રૃંગાર કરાશે.

(12:11 pm IST)