Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જેતપુરના પીપળેશ્વર મહાદેવને પુષ્‍પનો શણગાર

શહરેની ગોપાવાડી ચોકમાં બીરાજતા પીપળેશ્વર મહાદેવ  મંદિરે શ્રાવણમાસ દરમ્‍યાન શીતભકતોની લાંબી કતારો લાગે છે મંદીરના પુજારી આકાશભાઇ ગોસાંઇ દ્વારા શ્રાવણમાસ દરમ્‍યાન દરરોજ સવારે ૪.૩૦ વાગ્‍યામાં મહાદેવને જુદા જુદા શણગારોથી  સજાવે છે તેમજ દિપમાળાથી આખુ મંદિર ઝળહળી ઉઠે છે. (તસ્‍વીર-અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(12:06 pm IST)