Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કચ્છ પંથકમાં મેઘરાજા ઓળઘોળ :અંજાર-ગાંધીધામમાં 4 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ

કચ્છમાં મહેર કરનારાં મેઘરાજાએ ગાંધીધામ અને અંજારને તરબોળ કરી દીધાં છે. સવારના 6થી 10 વાગ્યા દરમિયાન અંજારમાં 72 મિ.મી. અને ગાંધીધામમાં 80 મિ.મી. વરસાદ વરસ્યો હોવાનું જિલ્લાના કંટ્રોલ રૂમે જણાવ્યું છે.

 

(12:04 pm IST)