Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

જામજોધપુર તાલુકાના ઘુનડા ગામે ગુરુપૂર્ણિમાની ઉજવણી

જામજોધપુરઃ તાલુકાના ઘુનડા ગામે આવેલ સતપુરણ ધામ આશ્રમ ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવણી જામજોધપુર તાલુકાના ઘુનડા ગામે આવેલ સતપુરાણ ધામ આશ્રમે સતપુરણ ધામ આશ્રમેના તા. ૧૬ના રોજ સદગુરૂ જેન્તીરામ બાપાના સાનિધ્યમાં ગુરૂ મહિમા ગુજી ઉઠયો હતો જે ભગવાન આદકાર સાથે સતપુરણધામ આશ્રમ મુકામે મુંબઇ, રાજકોટ, અમદાવાદ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર સહિત વિવિધ ગામોથી પધારેલ ભાવિકો જેનો એ ગુરૂ પૂજન કર્યું હતું અને મહા સત્સંગનો લાહો લીધો હતો આ પ્રસંગે પધારેલ ભાવિકજનો તેમજ આજુબાજુ વિસ્તારના ગ્રામ્યજનોએ મહા પ્રસાદનો અનેરો લાભ લીધો હતો તેમજ ગુરૂપુર્ણિમાના દિવસે વિવિધ સેવા પરત જેવા કે વિવેક સેવા યજ્ઞ દંત યજ્ઞ રકતદાન કેમ્પ યોજાયો હતો સતપુરણ ધામ આશ્રમ વિવિધ સેવા કેમ્પ પ્રવૃત્તિમાં ગૌ શાળા સ્કુલ બાદ ગુરૂ પુર્ણિમાના પવિત્ર દિવસે વડીલ વાત્સલ્ય ધામ વૃધ્ધાશ્રમના નિર્માણ વિશાળ ભકતજનોની ઉપસ્થિતિમાં નિર્માણનો પ્રારંભ કરવામાં તેમજ ગુરૂપુર્ણિમાને દિવસે સદગુરૂ જેન્તીરામ બાપા દ્વારા ભાવિકજનોને શિષ્ય અને ગુરૂનો મહિલા સમજાવ્યો હતો. (તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા-જામજોધપુર)

(11:20 am IST)