Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ દાદાને સોમવારે હનુમાનજીનો શણગાર

જસદણ : જસદણ પંથકના વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવને સોમવારે પૂજારી હસુભાઇ જોશીએ દાદાને હનુમાનજીનો શણગાર કર્યો હતો. માનદ વહીવટદાર મનુભાઇ શીલુના માર્ગદર્શન હેઠળ મહાદેવજીને વાર તહેવાર શણગાર કરવામાં આવે છે. સોમવારે સાંજે અનેક ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

(10:18 am IST)