Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

શિહોરમાં કૃષિ મહોત્સવ ખુલ્લો મુકતા ડો. ભરતભાઇ બોઘરા

જસદણઃ જસદણ વિંછીયા પંથકના હજારો પ્રજાજનોની સુખાકારી માટેનાં કામ કરનારાં રાજ્યના સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરાએ ભાવનગર જિલ્લાના શિહોર ગામે કૃષિ મહોત્સવ ર૦૧૯ નો શુભારંભ કરાવ્યો હતો. તે પ્રસંગની તસ્વીરો (તસ્વીર હુસામુદ્દીન કપાસી)

 

(9:37 am IST)