Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

લોધીકા તાલુકામાંથી ૩૭૯ લોકોને સલામત સ્થળે ખસેડાયાઃખીરસરા

લોધીકા તાલુકામાંથી ૩૭૯ લોકોને સલામત સ્થળે ખસેડાયાઃ ખીરસરાઃ લોધીકા તાલુકામાં ૩૭૯ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. તોઉ તે વાવાઝોડાના પગલે સલામતીના ભાગરૂપે લોધીકા તાલુકાના જુદા જુદા ગામોની અંદર કાચા મકાનોમાં વસતા લોકો તેમજ તોઉ તે વાવાઝોડાના પગલે સલમતીના ભાગરૂપે લોધીકા તાલુકાના જુદા જુદા ગામોની અંદર કાચા મકાનોમાં વસતા લોકો તેમજ ઝુંપડપટ્ટીમાં વસતા મજુર વર્ગના લોકોને પ્રાથમિક શાળાઓ તેમજ કોમ્યુનિટિ હોલ સહિતની સલામત જગ્યા ઉપર ખસેડવામાં આવેલ છે.(તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇઃ ખીરસરા)

(1:33 pm IST)