Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

સુરેન્દ્રનગરમાં વડનગરમાં હત્યાથી ખળભળાટ

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરના વડનગર વિસ્તારમાં વસવાટ કરતા દેવીપુજક શંકરભાઈ તથા તેમના પત્ની સવિતાબેન શંકરભાઈ દેવીપુજક એક નાની ઝૂંપડી બાંધી અને વસવાટ કરી રહ્યા હતા ત્યારે તેમના ત્રણ સંતાનો દ્વારા વહેલી સવારે સવિતાબેન શંકરભાઈ દેવીપુજક ને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને તેમને મોતને દ્યાટ ઉતારવામાં આવ્યા છે. તસ્વીરમાં મૃતદેહ તથા પોલીસ ટીમ તપાસ કરતી નજરે પડે છે. (તસ્વીર -અહેવાલ : ફઝલ ચૌહાણ -વઢવાણ)

(12:38 pm IST)