Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 132 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 82 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે કોરોનાના નવા 132 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 82 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક  16 છે, અત્યાર સુધીમાં કુલ 2,28,615 સેમ્પલ લેવાયા છે

(8:17 pm IST)