Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

અમરેલી લોહાણા મહાજનના 15 વર્ષથી પ્રમુખ - લોહાણા મહાજન વાડીના મુખ્ય દાતા અંતુભાઇ સોઢાનું દુઃખદ નિધન

દુખિયાના બેલી અન્તુભાઈ નરસિંહદાસ સોઢાની ચિરવિદાયથી સમસ્ત લોહાણા સમાજમાં દુઃખની લાગણી

અમરેલી લોહાણા મહાજનના 15 વર્ષથી પ્રમુખ દાનવીર અગ્રણી અને લોહાણા મહાજન વાડીના મુખ્ય દાતા અને સ્વપ્નદ્રષ્ટા અમરેલીના સિંહ સમા દુખિયાના બેલી  અન્તુભાઈ નરસિંહદાસ સોઢાનું દુઃખદ નિધન થયું છે અંતુભાઈની દુઃખદ ચિરવિદાય સમસ્ત લોહાણા સમાજમાં દુઃખની લાગણીફેલાઈ છે

(11:19 pm IST)