Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઉનાના દ્રોણેશ્વરમાં પ્રાગયદિનની ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર ખાતે આ મહોત્સમાં પુજય સંતો, વિદ્યાર્થીઓ, આસપાસના ગામના ભકતોએ પુર્ણ ઉત્સાહ સાથે કિર્તન ભકિત, મહામંત્રની ધુન, રાસ લઈને ઉત્સવ ઉજવ્યો હતો. પૂજય સંતોએ ઉત્સવને અનુરુપ કથા કરી હતી. રાત્રે ૧૦:૦૦ ધડીએ ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય સમય. ત્યારે ભગવાનની મહાઆરતી કરી ડ્રાયફ્રુટ, પંચાજીરી, માખણ મિસરી, શિરો વગેરેનો થાળ ધરાવ્યો હતો. અંતે સૌ ભકતોને પ્રસાદ અપાયો હતો. પ્રાગટયદિનની ઉજવણીની તસ્વીર.

(3:03 pm IST)