Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સોમનાથમાં પૂ.ગીરીબાપુના વ્યાસાસને આયોજીત શિવકથાનો વિરામ

 વેરાવળઃ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમા પૂ.ગીરીબાપુના વ્યાસાસને આયોજીત શિવકથામાં વિરામના દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. (તસ્વીર-અહેવાલઃ દિપક કકકડ-વેરાવળ)

(3:34 pm IST)